



સંબંધો:-
“ઍક છત કે તલે અજનબી હો જાતે હૈ રિશ્તે,
બિસ્તર પે ચાદરો સે ચૂપ હો જાતે હૈ રિશ્તે.
ઢુન્ઢે સે ભી ઈનમે ના,ગેહરાઇયા મીલે.
યે કૈસી ભીડ હૈ બસ યહા,
તન્હાઇયા મીલે………………”
છે ને સાચી વાત?
આજે ખરેખર માણસ સંબંધો પ્રત્યે ઉદાસિન થતો જાય છે.
સંબંધો,લાગણીઓ કરતા માણસ ની અગ્રિમતા હવે કઈ કે બીજી છે.
ભૌતિક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરવા મા ઍ પોતાની ભીતરી દુનિયા ને ભૂલી જાય છે.
અને સંબંધો મા ઍટલો ઠહેરાવ આવી ચૂક્યો હોય છે કે
જાણ થાય છે ત્યારે ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે.
જિંદગી ને સાચા અર્થ મા જિંદગી બનાવિ રાખવા ભીતર ની
ઉર્મિઓ ને જીવતી રાખવી પણ આવશ્યક છે.
-મનીષા




સંબંધો :-
કુદરતે જેટલો વિરોધાભાસ સંબંધો મા સર્જ્યો છે,
કદાચ બીજી કોઈ બાબત મા જોવા નહી મળે.
ક્યારેક કોઈ સંબંધ નજીક હોવા છતા માઈલો દૂર લાગે છે.
જ્યારે કોઈ સંબંધ હ્રદય ને ઍટલો નજીક લાગે છે કે,
માઇલો નુ અંતર પણ નગણ્ય બની જાય છે.
કેટલાક સંબંધો ને નામ પ્રાપ્ય હોય છે,
પણમાત્ર નામ નાજ હોય છે.
જ્યારે કેટલાક સંબંધ નામ વગર પણ
કેટલાય સંબંધો ને નીભાવી જાય છે.
જ્યા હ્રદય દુનિયા ભર નુ સુકુન પામે,
પોતાની ભાવનાઑ ને બેધડક,અચકાટ વગર વ્યક્ત કરી શકે,
જ્યા શબ્દો થી કામ નથી થતુ પણ સમજ્વા માટે ઍક નજર જ પૂરતી હોય છે,
જ્યા ઍક નુ દરદ બીજા ની આંખો માથી વહેતુ હોય,
ઍવા સંબંધ શુ કોઈ નામ કે કોઈ ની સ્વીકૃતી ના મોહતાજ કહેવાય ખરા?
મનીષા




kuchh benaam rishtey:-
upar vale ne jitne virodhabhas rishto me rakhe hai shayad kahi or nahi honge.
kabhi kabhi najdik hote hu a bhi milo dur lagte hai,or kuchh rishte dil ke itne
karib ho jate hai ki milo ka antar bhi maayane nahi rakhta.kuchh rishte
naam paate hai par naam ke hi hote hai,or kuchh rishte bina naam ke
kitne sambandho ko ek sath nibha jate hai…jaha man duniya bhar ka
sukun paye,apne jazbato ko bedakhal,bezizak keh shake,jaha shabdo se kam
nahi hota samjane ke liye ek najr hi kafi hoti ho aise rishte kya kisi
nam ya kisi ki svikriti ke mohtaj hote hai?


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 